Tag #Climate Change

પોસ્ટમાં થયેલા ખોટા દાવાઓ કે ક્લાઈમેટ ચેન્જની ઈયાન જેવા વાવાઝોડા પર કોઈ અસર થતી નથી

દાવો  ઈયાન જેવા વાવાઝોડા પર ક્લાઈમેટ ચેન્જની કોઈ અસર થતી નથી. હકીકત આબોહવા પરિવર્તન ઈયાન જેવા વાવાઝોડાને સુપરચાર્જ કરે છે. હરિકેન ઈયાનના કિસ્સામાં, આબોહવા પરિવર્તને વરસાદમાં 10% થી વધુ વધારો કર્યો છે.  આબોહવા પરિવર્તનને ન માનનારાઓ શું કહે છે? આબોહવા પરિવર્તનને…

આબોહવા પરિવર્તનને કારણે 2060 સુધી ઉત્તર ભારતમાં ચોખ્ખા પાણીની ઉપલબ્ધતા માટે ગંભીર સમસ્યા ઉદભવી શકે છે

Translated by: Dhiraj Vyas આબોહવા પરિવર્તને કારણે તિબેટીયન ઉચ્ચપ્રદેશ પરના જમીની જળ સંગ્રહમાં ગંભીર પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે ડાઉનસ્ટ્રીમમાં રહેતા લગભગ 2 અબજ લોકો વહેતા પાણી માટે ‘તિબેટીયન ઉચ્ચપ્રદેશ’ પર નિર્ભર છે આબોહવા પરિવર્તનને કારણે ઉત્તર ભારત અને એશિયામાં…