Physical Address

23,24,25 & 26, 2nd Floor, Software Technology Park India, Opp: Garware Stadium,MIDC, Chikalthana, Aurangabad, Maharashtra – 431001 India

Anuraag Baruah

Anuraag Baruah

પોસ્ટમાં થયેલા ખોટા દાવાઓ કે ક્લાઈમેટ ચેન્જની ઈયાન જેવા વાવાઝોડા પર કોઈ અસર થતી નથી

દાવો  ઈયાન જેવા વાવાઝોડા પર ક્લાઈમેટ ચેન્જની કોઈ અસર થતી નથી. હકીકત આબોહવા પરિવર્તન ઈયાન જેવા વાવાઝોડાને સુપરચાર્જ કરે છે. હરિકેન ઈયાનના કિસ્સામાં, આબોહવા પરિવર્તને વરસાદમાં 10% થી વધુ વધારો કર્યો છે.  આબોહવા પરિવર્તનને ન માનનારાઓ શું કહે છે? આબોહવા પરિવર્તનને…

Explained | ગ્રીનવોશિંગ શું છે અને તે ક્લાઈમેટ ચેન્જ સાથે કેવી રીતે સંબંધિત છે?

ગ્રીનવોશિંગની જાહેરાત અને સાર્વજનિક સંદેશાનો ઉપયોગ વાસ્તમાં અધિક જલવાયુ  અને પર્યાવરણને અનુકૂળ દેખાડવામાં કરવામાં આવી રહ્યો છે. કેમ્બ્રિજ ડિક્શનરી અનુસાર, “ગ્રીનવોશિંગ લોકોને વિશ્વાસ અપાવે છે કે, તમારી કંપની પર્યાવરણની રક્ષા માટે વાસ્તવમાં જે છે તેનાથી વધારે કરી રહી છે.” ઓક્સફર્ડ…

આબોહવા પરિવર્તનને કારણે 2060 સુધી ઉત્તર ભારતમાં ચોખ્ખા પાણીની ઉપલબ્ધતા માટે ગંભીર સમસ્યા ઉદભવી શકે છે

Translated by: Dhiraj Vyas આબોહવા પરિવર્તને કારણે તિબેટીયન ઉચ્ચપ્રદેશ પરના જમીની જળ સંગ્રહમાં ગંભીર પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે ડાઉનસ્ટ્રીમમાં રહેતા લગભગ 2 અબજ લોકો વહેતા પાણી માટે ‘તિબેટીયન ઉચ્ચપ્રદેશ’ પર નિર્ભર છે આબોહવા પરિવર્તનને કારણે ઉત્તર ભારત અને એશિયામાં…

ગ્લોબલ વોર્મિંગને કારણે જંગલોમાં લાગતી ભીષણ આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે

દાવો – તાજેતરમાં જંગલમાં લાગતી આગની ઘટનાઓમાં વધારો ગ્લોબલ વોર્મિંગને કારણે નથી થયો ફેક્ટ – ગ્લોબલ વોર્મિંગ વધુ બગડી/વધી રહ્યું છે કારણ કે, ઊંચા તાપમાને વનસ્પતિ અને જમીન સુકાઈ ગઈ છે જે આગ લાગવા માટે બળતણ તરીકે કામ કરી રહી…

શું તમે પણ EV અંગેની ગેરસમજનો ભોગ બન્યા છો?

ઈલેક્ટ્રિક વાહન એટલે કે ઈવી એ એક એવું વાહન છે જે સંચાલનશક્તિ માટે ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે, મુખ્ય આંતર-દહન એન્જિનની સિસ્ટમથી વિપરીત જે પાવર અને સંચાલનશક્તિના ઉત્પાદન માટે બળતણ અને વાયુઓના મિશ્રણને બાળે છે. એવા સમયે જ્યારે ‘આબોહવા પરિવર્તન’…

આરે મુદ્દો: આબોહવા અને પર્યાવરણની ચિંતા

English Translated by: Dhiraj Vyas આરે મિલ્ક કોલોની 1949માં અસ્તિત્વમાં આવી જ્યારે આ વિસ્તાર સરકારી માલિકીની ડેરી ફાર્મ બની ગયો. આરેની જમીનનો એક ભાગ વ્યાપારી હેતુઓ માટે 2014માં ખોલવામાં આવ્યો હતો જ્યારે આરેમાં મેટ્રો કાર શેડ બનાવવાની યોજના સરકાર દ્વારા…

વાદળ ફાટવું, હવામાન પરિવર્તન અને તાજેતરની અમરનાથ દુર્ઘટના

English Translated By Frany Karia કોરોના કાળ અને ત્રણ વર્ષના વિરામ બાદ અમરનાથ યાત્રા યોજાઈ રહી છે અને સરકાર દ્વારા અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે લગભગ છ લાખ શ્રદ્ધાળુઓની હાજરી સાથે સૌથી મોટી યાત્રા જોવા મળશે. જુલાઈ 8, 2022ના…