Physical Address

23,24,25 & 26, 2nd Floor, Software Technology Park India, Opp: Garware Stadium,MIDC, Chikalthana, Aurangabad, Maharashtra – 431001 India

Category Explainer

અલ નીનો શું છે જે 2023 માં બહાર આવી શકે છે જે ભારતમાં ગંભીર દુષ્કાળ તરફ દોરી શકે છે

Author: Manjori Borkotoky with inputs from Dr Partha Jyoti Das / Explainer સ્પેનિશમાં, ‘અલ નીનો’ નો અર્થ નાનો છોકરો અથવા ખ્રિસ્તી બાળક થાય છે. NOAA અનુસાર, જ્યારે દક્ષિણ અમેરિકાના માછીમારોએ 1600 ના દાયકામાં પેસિફિક મહાસાગરમાં અસામાન્ય રીતે ગરમ પાણીનો સમયગાળો…

જોશીમઠ ધસવાની પ્રક્રિયામાં આબોહવા પરિવર્તન શું ભાગ ભજવે છે?

ઉત્તરાખંડના જોશીમઠનું પહાડી શહેર છેલ્લા કેટલાક દિવસોમાં વિક્ષેપિત થયું છે કારણ કે, ત્યાંના રહેવાસીઓ તેમના ઘરોમાં સર્જાયેલી તિરાડો માટે પગલાં લેવાની માંગ કરવા માટે સડક પર ઉતર્યા હતા. અહેવાલ છે કે, જોશીમઠમાં લગભગ 600 ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને…

પોસ્ટમાં થયેલા ખોટા દાવાઓ કે ક્લાઈમેટ ચેન્જની ઈયાન જેવા વાવાઝોડા પર કોઈ અસર થતી નથી

દાવો  ઈયાન જેવા વાવાઝોડા પર ક્લાઈમેટ ચેન્જની કોઈ અસર થતી નથી. હકીકત આબોહવા પરિવર્તન ઈયાન જેવા વાવાઝોડાને સુપરચાર્જ કરે છે. હરિકેન ઈયાનના કિસ્સામાં, આબોહવા પરિવર્તને વરસાદમાં 10% થી વધુ વધારો કર્યો છે.  આબોહવા પરિવર્તનને ન માનનારાઓ શું કહે છે? આબોહવા પરિવર્તનને…

Explained | ગ્રીનવોશિંગ શું છે અને તે ક્લાઈમેટ ચેન્જ સાથે કેવી રીતે સંબંધિત છે?

ગ્રીનવોશિંગની જાહેરાત અને સાર્વજનિક સંદેશાનો ઉપયોગ વાસ્તમાં અધિક જલવાયુ  અને પર્યાવરણને અનુકૂળ દેખાડવામાં કરવામાં આવી રહ્યો છે. કેમ્બ્રિજ ડિક્શનરી અનુસાર, “ગ્રીનવોશિંગ લોકોને વિશ્વાસ અપાવે છે કે, તમારી કંપની પર્યાવરણની રક્ષા માટે વાસ્તવમાં જે છે તેનાથી વધારે કરી રહી છે.” ઓક્સફર્ડ…

શું તમે પણ EV અંગેની ગેરસમજનો ભોગ બન્યા છો?

ઈલેક્ટ્રિક વાહન એટલે કે ઈવી એ એક એવું વાહન છે જે સંચાલનશક્તિ માટે ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે, મુખ્ય આંતર-દહન એન્જિનની સિસ્ટમથી વિપરીત જે પાવર અને સંચાલનશક્તિના ઉત્પાદન માટે બળતણ અને વાયુઓના મિશ્રણને બાળે છે. એવા સમયે જ્યારે ‘આબોહવા પરિવર્તન’…

આરે મુદ્દો: આબોહવા અને પર્યાવરણની ચિંતા

English Translated by: Dhiraj Vyas આરે મિલ્ક કોલોની 1949માં અસ્તિત્વમાં આવી જ્યારે આ વિસ્તાર સરકારી માલિકીની ડેરી ફાર્મ બની ગયો. આરેની જમીનનો એક ભાગ વ્યાપારી હેતુઓ માટે 2014માં ખોલવામાં આવ્યો હતો જ્યારે આરેમાં મેટ્રો કાર શેડ બનાવવાની યોજના સરકાર દ્વારા…

વાદળ ફાટવું, હવામાન પરિવર્તન અને તાજેતરની અમરનાથ દુર્ઘટના

English Translated By Frany Karia કોરોના કાળ અને ત્રણ વર્ષના વિરામ બાદ અમરનાથ યાત્રા યોજાઈ રહી છે અને સરકાર દ્વારા અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે લગભગ છ લાખ શ્રદ્ધાળુઓની હાજરી સાથે સૌથી મોટી યાત્રા જોવા મળશે. જુલાઈ 8, 2022ના…