Tag #Climate Change Denial

પોસ્ટમાં થયેલા ખોટા દાવાઓ કે ક્લાઈમેટ ચેન્જની ઈયાન જેવા વાવાઝોડા પર કોઈ અસર થતી નથી

દાવો  ઈયાન જેવા વાવાઝોડા પર ક્લાઈમેટ ચેન્જની કોઈ અસર થતી નથી. હકીકત આબોહવા પરિવર્તન ઈયાન જેવા વાવાઝોડાને સુપરચાર્જ કરે છે. હરિકેન ઈયાનના કિસ્સામાં, આબોહવા પરિવર્તને વરસાદમાં 10% થી વધુ વધારો કર્યો છે.  આબોહવા પરિવર્તનને ન માનનારાઓ શું કહે છે? આબોહવા પરિવર્તનને…